| No. | Subject | Play | Download |
|---|---|---|---|
| 1 | પુજય ગુરુદેવશ્રી તથા પુજ્ય બહેનશ્રીનું માંગલિક |
|
(10.14 MB)
|
| 2 | ટાઇટલ |
|
(5.03 MB)
|
| 3 | પુજ્ય ગુરુદેવશ્રીની ૯૫મી જન્મજયંતી પ્રસંગે આપવા ક્રુપા કરશો. |
|
(Unknown)
|
| 4 | પુજ્ય ગુરુદેવશ્રીએ સ્વાનુભૂતિનું ખુબ જ માહાત્મ્ય બતાવ્યું છે |
|
(Unknown)
|
| 5 | આવું સમજાય છતાં કામ ન થાય તેમાં તત્ત્વ-રૂચિની ખામી કે વૈરાગ્યની ખામી? |
|
(Unknown)
|
| 6 | આત્મામાં જ સંતોષ થાય તેવી પ્રતીતિ જીવને કેવી રીતે થાય? |
|
(Unknown)
|
| 7 | જેમ ઉપાદાન માટે નિમિત્ત અકિચિત્કર છે તેમ સામાન્ય પણ વિશેષ માટે અકિચિત્કર છે? |
|
(Unknown)
|
| 8 | 'હું જ્ઞાયક છું', 'હું જ્ઞાયક છું'.. એમ નક્કી કરીએ છીએ, |
|
(Unknown)
|
| 9 | આગમ વ્યવહાર અને અધ્યાત્મ વ્યવહારમાં શું તફાવત છે? |
|
(Unknown)
|
| 10 | દ્રવ્ય સામાન્યને પ્રસિદ્ધ કરનાર દ્રવ્ય વિશેષ છે, |
|
(Unknown)
|
| 11 | સામાન્ય તરફ લઇ જવા માટે આટલો તો વ્યવહાર રાખીએ? |
|
(Unknown)
|
| 12 | સમયસાર કળશ ૧૩૬માં આવે છે કે "સમ્યગ્દ્રષ્ટિને જ્ઞાન અને વૈરાગ્ય |
|
(Unknown)
|
| 13 | પુજ્ય બહેનશ્રી ચંપાબેનની ૭૨મી જન્મજયંતી |
|
(Unknown)
|
| 14 | સમયસારના ત્રીજા સ્લોક્માં ભગવાન અમ્રુતચંદ્રાચાર્યદેવે કહ્યું છે કે આ સમયસારશાસ્ત્રની ટીકાથી મારી પરમ |
|
(Unknown)
|
| 15 | સાધકને અંતરમાં આલંબંનભુત તત્વ શું છે? શું જેનું અનુભવન હોય તેનું જ વેદન હોય છે? |
|
(Unknown)
|
| 16 | આપ અને પુજ્ય ગુરુદેવશ્રી વારંવાર કહો છે કે કરવાનું તો મારે જ છે... |
|
(Unknown)
|
| 17 | સમયસાર ગાથા ૨૦૬માં આવે છે કે એટલો જ સત્ય (પરમાર્થસ્વરૂપ) આત્મા છે જેટલું આ જ્ઞાન છે. |
|
(Unknown)
|
| 18 | જ્ઞાની અને અજ્ઞાનીમાં એવો તો શો તફાવત છે કે જ્ઞાનીના બધા ભાવો વેપાર, લડાઇ વગેરે કર્વા છતાં પણ જ્ઞાનમય કહેવાય છે |
|
(Unknown)
|
| 19 | પુજ્ય ગુરુદેવશ્રીએ જે સમ્યગ્દર્શનનો ખુબ ખુબ મહિમા ગાયો છે તે સમ્ય્ગ્દર્શનનું સ્વરૂપ |
|
(Unknown)
|
| 20 | પ્રવચનસાર ગાથા ૩૯/૪૭માં 'પ્રત્યક્ષ જ્ઞાનનો મહિમા' ને 'જ્ઞાયિક જ્ઞાનનો મહિમા' ગાયો છે |
|
(Unknown)
|
| 21 | સમયસાર આસ્ત્રવ અધિકારના કળશ નં. ૧૨૨માં કહ્યું છે...''ત્જે શુદ્ધ-નય બંધ છે અને શુદ્ધનય ગ્રહણથી મોક્ષ છે'' |
|
(Unknown)
|
| 22 | સમયસાર કલશ નં. ૧૦૪માં આવે છે.. "સર્વ કર્મોનો નિષેધ કરવામાં આવતાં નિષ્કર્મ અવસ્થાવાળા મુનિઓ |
|
(Unknown)
|
| 23 | (સમયસાર કળશ ૧૪૪) માં આવે છે કે હું અચિંત્ય શક્તિવાળો સ્વભાવ (સ્વયમેવ દેવ) છું |
|
(Unknown)
|
| 24 | "રુચિકા પોષળ ઓર તત્વકા ઘૂટળ" |
|
(Unknown)
|
| 25 | આપકે શરણમેં આયે હૈ તો પુરુષાર્થકી કમી ભી દુર હો |
|
(Unknown)
|
| 26 | સમ્યગદર્શનકે પહલે આત્નપ્રાપિત્કી તલબ કૈસી હોતી હૈ? |
|
(Unknown)
|
| 27 | અજ્ઞાની પાસે સ્વરૂપ સાધવા માટે વર્તમાનમાં કોઇ સાધન છે? |
|
(Unknown)
|
| 28 | જ્ઞાન સ્વ-પરપ્રકાશક હૈ તો સમ્યગ્દર્શન પાનેકે પહલે |
|
(Unknown)
|
| 29 | સમયસાર કલશ ૨૫૧માં આવે છે..અજ્ઞાનીને જ્ઞેયાકારો નથી જોઇતા |
|
(Unknown)
|
| 30 | પુજ્ય ગુરુદેવશ્રી નિશ્વયનયને સદા મુખ્ય ફરમાવતા હતા અને આગમમાં ક્યારેક નિશ્વયને મુખ્ય અને ક્યારેક વ્યવહારને મુખ્ય દર્શાવે છે. |
|
(Unknown)
|
| 31 | દ્રષ્ટિમાં આત્મા રહે એટલે શું? આખો દિવસ ત્યાં જ ઉપયોગ રહે? |
|
(Unknown)
|
| 32 | આવું (નિશ્ચય અને વ્યવહારનું યથાર્થ સ્વરૂપ) સમજવાથી આત્માની તીખી રૂચિ કઇ રીતે થાય? |
|
(Unknown)
|
| 33 | (નિશ્ચય અને વ્યવહારનું યથાર્થ સ્વરૂપ જાણતાં) આમાં સથે સથે ઉપકારી સત્પુરૂષનો મહિમા આવી જાય છે? |
|
(Unknown)
|
| 34 | આગમમાં ઠેર ઠેર સમ્યગ્દર્શનના લક્ષણ તરીકે સાત તત્વના યથાર્થ શ્રદ્ધાનને જ મહત્વ આપ્યું છે |
|
(Unknown)
|
| 35 | જ્ઞાનીની દશા..જ્ઞાનીના સહજ પુરુષાર્થ વિષે પુજ્ય બહેનશ્રીના સહજ ઉદગાર |
|
(Unknown)
|
| 36 | જેમ જ્ઞાન અને ચારિત્ર કહેતા કોંઇ તેનો આછો પાતળો ભાવ પકડાય છે |
|
(Unknown)
|
| 37 | જ્ઞાનીને સમ્યગ્દર્શનમાં અંતરંઅ નિમિત્ત કહેવાય છે તેમાં શો આશય છે? |
|
(Unknown)
|
| 38 | ભેદજ્ઞાન જે થાય છે તે સામાન્ય રાગ પરિણિતિથી થાય છે? |
|
(Unknown)
|
| 39 | જ્ઞાયકધારાની શરૂઆત છે તે પ્રયત્નપુર્વકના વિકલ્પથી જ થાય છે? |
|
(Unknown)
|
| 40 | ભેદજ્ઞાન ત્યાં સુધી ભાવવું કે જ્યાં સુધી જ્ઞાન જ્ઞાનમાં સ્થિત ન થાય' |
|
(Unknown)
|
| 41 | રાગાદિ ભાવો હોવા છતાં તે વખતે આત્મા શુદ્ધ કેમ હોઇ શકે? અને રાગ અને આત્માની ભિન્નતા કઇ રીતે સમજી શકાય? |
|
(Unknown)
|
| 42 | સમ્યગ્દ્રષ્ટિને નિરંતર જ્ઞાનચેતના હોય છે, જેથી તેના બધા પરિણામ જ્ઞાનમય હોય છે |
|
(Unknown)
|
| 43 | નિત્ય-અનિત્ય, સત્-અસત્ વગેરે વિરુદ્ધ ધર્મો એક સાથે કેવી રીતે રહે છે? |
|
(Unknown)
|
| 44 | નિર્વિકલ્પ અનુભૂતિ વખતે જ્ઞાનગુણ પરિણમન તો કરતો હોય છે તો તે સમયે આત્માના બંધારણમાં દ્રવ્ય-ગુણ-પર્યાય |
|
(Unknown)
|
| 45 | સમ્યગ્દ્રષ્ટિ જીવને જ્ઞાયકનો દોર હાથમાં આવી ગયા બાદ ઉપયોગ બહારમાં જાય તો સમ્યગ્દર્શનને કાઇં હાનિ થાય છે? |
|
(Unknown)
|
| 46 | છ દ્રવ્ય, પંચાસ્તિકાય, નવ તત્વ, હેય-જ્ઞેય-ઉપાદેવ, દ્રવ્ય-ગુણ-પર્યાય, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય વગેરે |
|
(Unknown)
|
| 47 | દ્રષ્ટિ ત્રિકાળી દ્રવ્ય સિવાય કોઇને સ્વીકારતી નથી, |
|
(Unknown)
|
| 48 | સમ્યગ્દર્શનમાં જે રીતે ભેદજ્ઞાનની ધારા વર્તે છે શું તે જ માર્ગે કેવળજ્ઞાન થાય છે? |
|
(Unknown)
|
| 49 | વચનામ્રુતમાં ફરમાવે છે કે "શુદ્ધ દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિ કરીને પર્યાયની અશુદ્ધતાને ખ્યાલમાં રાખીને પુરુષાર્થ કર." |
|
(Unknown)
|
| 50 | જીવનું જ્ઞાન લક્ષળ જાણ્વાથી લક્ષ્ય એવો આત્મા પ્રસિદ્ધ થાય છે |
|
(Unknown)
|
| 51 | જીવને નિરંતર સાક્ષીભાવે વર્તમાનમાં પરના અક્તાર્પણાનો સિદ્ધાંત જ મુખ્યપણે કાન કરે છે |
|
(Unknown)
|
| 52 | "અંજનચોરે શેઠના વચનને પ્રમાણ માની સિદ્ધિ પ્રાપ્ત કરી'' |
|
(Unknown)
|
| 53 | એકવાર અનુભુતિ પ્રાપ્ત થયા પછી શું જીવ ધારે ત્યારે નિર્વિકલ્પ થઇ શકે ખરો? |
|
(Unknown)
|
| 54 | પરમાત્મ તત્વ વિષે ધ્યાનાવલીઓ હોવાનું શુદ્ધનય કહેતો નથી તેનો શો અર્થ છે? |
|
(Unknown)
|
| 55 | સ્વરૂપનું જ્ઞાન અને શ્રદ્ધાન શરૂઆતથી સાથે સાથે ચાલે છે કે એમાં કોઇ ક્રમ છે? |
|
(Unknown)
|
| 56 | સન્યક્શ્રદ્ધાન અને જ્ઞાન બન્ને સાથે સાથે છે તે તો બરાબર છે, |
|
(Unknown)
|
| 57 | પુજ્ય ગુરુદેવશ્રીનો ઉપદેશ જિજ્ઞાસા અને ભાવનાથી સાંભળ્યો કે "હું એક જ્ઞાયક છું પણ શરીર હું નથી"પુજ્ય ગુરુદેવશ્રીનો ઉપદેશ જિજ્ઞાસા અને ભાવનાથી સાંભળ્યો કે "હું એક જ્ઞાયક છું પણ શરીર હું નથી" |
|
(Unknown)
|
| 58 | આ કાળમાં જીવો અંતિ સ્થુળ બુદ્ધિવાળા છે, આથી તેઓ કઇ રીતે રાગ અને આત્માનું ભેદજ્ઞાન કરી શકે? |
|
(Unknown)
|
| 59 | બંધ મોક્ષનું કારણ અને બંધ મોક્ષના પરિણામથી સમ્યગદર્શનનો વિષયભૂત આત્મા શુન્ય છે, |
|
(Unknown)
|
| 60 | પર્યાયને અંતરમાં વાળવી અને ગુણગુણીના ભેદને તિરોધાન કરવાનો જે ઉપદેશ છે. |
|
(Unknown)
|
| 61 | શુદ્ધનયનો વિષય અંશરૂપ હોવા છતાં તે પરિપૂર્ણ છેં |
|
(Unknown)
|
| 62 | જ્ઞાની પુરૂષો, અવિરત સમ્યગ્દ્રષ્ટિ જીવો આખો દિવસ શું કરતા હશે? તેઓને પરમાં કાંઇ કરવાનુ રહ્યું નથી |
|
(Unknown)
|
| 63 | અનુભૂતિની શોભા વધારે ચી કે આત્મદ્રવ્યની શોભા વધારે છે? |
|
(Unknown)
|
| 64 | આત્મા પરમાત્માસ્વરૂપ-સિદ્ધસ્વરૂપ છે એમ પુજ્ય ગુરુદેવશ્રી ફરમાવતા હતા |
|
(Unknown)
|
| 65 | પુજ્ય ગુરુદેવશ્રીના વચનામ્રુતમાં આવે છે કે "હું જ પરમાત્મા છું" એમ નક્કી કર, નિર્ણય કર, અનુભવ કર, તેમા શું કહેવા માગે છે? |
|
(Unknown)
|
| 66 | આ જગતમાં વસ્તુ છે તે પોતાના સ્વભાવમાત્ર છે. આત્મા જ્ઞાનનો કર્તા અને વિભાવદશામાં અજ્ઞાન-રાગ-દ્વેષનો કર્તા છે, |
|
(Unknown)
|
| 67 | આત્મા અચિંત્ય શકિતવાળો સ્વયં દેવ છે. જે ક્ષણે જાગે તે ક્ષણે આનંદસ્વરૂપ જાગ્તી જ્યોતિ અનુભવમાં આવે |
|
(Unknown)
|
| 68 | દરેક જીવ પરમાત્મસ્વરૂપ છે. પણ અમારી પાસે વર્તમાનમાં તો નતિ-શ્રુતજ્ઞાન પ્રગટપણે છે તો અમે પરમાત્મસ્વરૂપ છીએ |
|
(Unknown)
|
| 69 | આશ્રયભૂત તત્વનું અવલંબન લેતાં સમ્યગ્દર્શનથી માંડિને કેવળજ્ઞાન સુધીની પર્યાયો પ્રગટ થાય છે. |
|
(Unknown)
|
| 70 | જ્ઞાન અને રાગને લક્ષણ ભેદે સર્વથા જુદા પાડો તો જ સર્વજ્ઞ સ્વભાવી શુદ્ધ જીવ લક્ષમાં આવી શકે |
|
(Unknown)
|
| 71 | રાગ અને જ્ઞાન જુદા છે એટલું જાણે તો તે પૂર્તું થઇ રહે કે દ્રવ્ય અને જ્ઞાન પર્યાય તેનું ભેદજ્ઞાન પણ કરવું પડે? |
|
(Unknown)
|
| 72 | સમ્યગ્દર્શન-ચારિત્ર-સર્વજ્ઞદેવ-ત્રિકાળી સ્વભાવ આ ચાર વિષે... |
|
(Unknown)
|
| 73 | સમ્યગ્દર્શન ધર્મનું મુળ છે કે ચારિત્ર ખરેખર ધર્મ છે? |
|
(Unknown)
|
| 74 | જીવને સુખ જોઇએ છે, તો ચૈતન્યની મુળ ૠદ્ધિ સુખ છે કે જ્ઞાન છે? |
|
(Unknown)
|
| 75 | સમ્યગજ્ઞાનીને નિરંતર જ્ઞાનધારા હોય છે. ઉપયોગ બહાર્માં ગોય ત્યારે પણ ભેદજ્ઞાનની ધારા ચાલુ છે` |
|
(Unknown)
|
| 76 | અનંતકાળથી જે સમ્યગ્દર્શન પામ્યા નહિ, તે પામવા માટે તો અત્યારે પુરુષાર્થ કયાંથી કાઢવો? |
|
(Unknown)
|
| 77 | શુદ્ધાત્માનું અવલંબન અભિપ્રાયમાં થાય છે? જ્ઞાનમાં રહે છે? કે ધ્યાન કાળે થાય છે? |
|
(Unknown)
|
| 78 | એક્વાર અનુભૂતિ પ્રાપ્ત થયા પછી નય, નિક્ષેપ, પ્રમાણની કાંઇ જરૂર ખરી? |
|
(Unknown)
|
| 79 | શ્રીમદજીએ કહ્યું છે કે "સત્સંગ વિના ધ્યાન તરંગરૂપ થઇ જાય છે" |
|
(Unknown)
|
| 80 | આજનો દિવસ મહામંગળ છે, આજે આપે શુદ્ધાત્મસ્વરૂપી ભગવાન આત્માના સાક્ષાત્ દર્શન કર્યા, |
|
(Unknown)
|
| 81 | વચનામ્રુતમાં આવે છે કે જ્ઞાનીને દેષ્ટિ સાથે વર્તતું જ્ઞાન બધો વિવેક કરે છે. |
|
(Unknown)
|
| 82 | મુમુક્ષુનું હદય ભીજાયેલું હોય છે, તે વિષે કહેશો. |
|
(Unknown)
|
| 83 | 'વચનામ્રુત વીત્રાગના પરમ શાંતરસ નૂળ, ઓષધ જે ભવરોગના કાયરને પ્રતિકૂળ' |
|
(Unknown)
|
| 84 | મુનિ, મુનિપણાની મર્યાદા ઓળંગીને વિશેષ બહાર જતા નથી. |
|
(Unknown)
|
| 85 | નિયમસાર કળશ ૭૨ માં આવે છે કે મુનિરાજ સમ્યગ્દ્રષ્ટિને વંદન કરે છે |
|
(Unknown)
|
| 86 | જ્ઞાનીને ઉપયોગ બહાર હોય અને દ્રષ્ટિ અંતરમાં ટ્કી રહે છે, તો એક સાથે બે કેવી રીતે હોય છે? |
|
(Unknown)
|
| 87 | રાગાદિથી ભિન્ન ચિદાનંદ સ્વભાવનું ભાન અને અનુભવ થયો તેનિ ધર્મોને ખભર પડે કે નહીં |
|
(Unknown)
|
| 88 | ઉપયોગ એક સમયનો હોય છે, ઉપયોગ એક સમયમાં એકને જાણે તો દ્રવ્યને જાણે તે સમયે પર્યાયને કેવી રીતે જાણે? |
|
(Unknown)
|
| 89 | દ્રવ્યમાં પર્યાય નથી તો પછી પર્યાયને કેમ ગૌણ કરવામાં આવે છે? |
|
(Unknown)
|
| 90 | સમ્યકત્વસન્મુખ જીવને કેવા પ્રકારનું તત્વ ચિંતવન હોય છે? અને દેવ ગુરુ-શાસ્ત્ર પ્રત્યે કેવી ભક્તિ હોય છે? |
|
(Unknown)
|
| 91 | ધર્મીને જ્યારે સ્વમાં ઉપયોગ હોય ત્યારે ધર્મ હોય. પણ જ્યારે ઉપયોગ પરમાં હોય ત્યારે ધર્મ હોય કે નહી? |
|
(Unknown)
|
| 92 | (જ્ઞાનીને) પરિણતિમાં આનંદનું વેદન આવતું હશે? |
|
(Unknown)
|
| 93 | સ્વાનુભુતિ થતાં જીવને કેવો સાક્ષાત્કાર થાય? આવી સ્વાનુભૂતિ પ્રાપ્ત કરવા જીવે શું કરવું? |
|
(Unknown)
|
| 94 | આત્માનુભૂતિનું વર્ણન વચનમાં આવી શકે તેવું નથી છતાં પ્ણ સાક્ષાત્કાર વિશે થોડો ઘણો પ્રસાદ આપશો? |
|
(Unknown)
|
| 95 | "કોઇપણ કાર્યમાં બહુ સોચ કર્વા યોગ્ય નથી" |
|
(Unknown)
|
| 96 | "દ્રશ્યને અદ્રશ્ય કર અને અદ્રશ્યને દ્રશ્ય કર તેવા જ્ઞાની પૂરૂષ..." |
|
(Unknown)
|
| 97 | સનાતન ધર્મ એટલે શું? |
|
(Unknown)
|
| 98 | સાચું સુખ શામાં છે? |
|
(Unknown)
|
| 99 | (પ્રશ્નનો સારાંશ) જ્ઞાનીની કથન પદ્ધતિની વિવિક્ષા વિષે.. |
|
(Unknown)
|
| 100 | પ્રુથક્ત્વ તથા અન્યત્વમાં શો તફાવત છે? |
|
(Unknown)
|
| 101 | જ્ઞાની ભક્તિમાં જોડાય ત્યારે સનભાવ હોય? |
|
(Unknown)
|
| 102 | એકધારો પ્રયાસ કરે તો પ્રાપ્ત થાય જ.. |
|
(Unknown)
|
| 103 | જ્ઞાનમાં જે (સ્વ-પર) જાણવાનો પ્રકાર છે તેનો નિષેધ સરવામાં આવે તો એમાં લાભ શો થાય? નુકશાન શું? થાય? |
|
(Unknown)
|
| 104 | નિર્વિકલ્પ વખતે, પુરૂષાર્થગુણની પ્રધાનતાથી પુર્ણપણે જાણે કે અધુરારૂપે જાણે? |
|
(Unknown)
|
| 105 | જ્ઞાનનાં પડખા તો ખ્યાલમાં આવે છે પણ દ્રષ્ટિ શું ચે તે ખ્યાલમાં આવતું નથી? |
|
(Unknown)
|
| 106 | પુજ્ય બહેનશ્રીની સહજ વાણી (પ્રતિજ્ઞા વિષે..) |
|
(Unknown)
|
| 107 | અનુભવ પહેલાં સવિકલ્પ નિર્ણયનું સાચું સ્વરૂપ શું છે? |
|
(Unknown)
|
| 108 | રુચિ કેમ પલટાય? |
|
(Unknown)
|
| 109 | અનુભવ પહેલા યથાર્થ નિર્ણય આવવો જોઇએ? |
|
(Unknown)
|
| 110 | જ્ઞાનનય અને ક્રિયાનયની મૈત્રીનું સ્વરૂપ શું છે? |
|
(Unknown)
|
| 111 | પુજ્ય ગુરુદેવશ્રીનાં પરિવર્તન વિષે. |
|
(Unknown)
|
| 112 | 'જો ઇચ્છો પરમાર્થ તો, કરો સત્ય પુરષાર્થ'...પરની પર્યાયને ફેરવી શકાય નહી, |
|
(Unknown)
|
| 113 | જ્ઞાતાધારા પ્રગટ કરવા માટે શું કરવું? |
|
(Unknown)
|
| 114 | પુજ્ય ગુરુદેવશ્રીનાં વચનામ્રુત બોલ નં.૧૭માં આવે છેઃ 'અનંત ગુણસ્વરૂપ આત્મા,તેના એકરૂપ સ્વરૂપ દેષ્ટિમાં લઇ તેને એકને જ ધ્યેય બનાવી |
|
(Unknown)
|
| 115 | જ્ઞાયકને દેષ્ટિનો વિષય બનાવ્યા પછી જે બાહ્ય પદાર્થો,નૈમિતિક પદાર્થો કે નૈમિતિકભાવો થયા કરે છે |
|
(Unknown)
|
| 116 | તેનાથી (વિભાવથી) છુટકારો જ્ઞાનીના વચનોથી થાય કે પોતાને કરવો પડે? |
|
(Unknown)
|
| 117 | પુજ્ય ગુરુદેવશ્રીનાં ટેપ પ્રવચનો વિષે.. |
|
(Unknown)
|
| 118 | પુજ્ય ગુરુદેવશ્રીને સાંભળ્યા ન હોય તો ટેપ સાંભળવાથી કોઇને સન્યગ્દર્શન થઇ શકે |
|
(Unknown)
|
| 119 | શ્રીમદજી અને ગુરુદેવશ્રીને નિસર્ગજ કે અધિગમજ સમ્યગ્દર્શન હતું? |
|
(Unknown)
|
| 120 | આ બધાની (દ્રવ્ય-પર્યાય) ભિન્નતા કાર્ય (ભાવ) અપેક્ષાએ છે કે ક્ષેત્ર સંબંધી.. |
|
(Unknown)
|
| 121 | પુજ્ય ગુરુદેવશ્રીનાં વચનામ્રુત બોલ નં ૭માં આવે છે કે. 'આખા સિદ્ધાંતનો સારમાં સાર તો બહિર્મુખતા છોડી અંતર્મુખ થવું તે છે.' |
|
(Unknown)
|
| 122 | વૈરાગ્ય સંબોધન |
|
(Unknown)
|
| 123 | દેવ-ગુરુ-શાસ્ત્ર પ્રત્યે રૂચિ લાવવા શું શું કરવું જોઇએ? તથા 'માંગલિક' |
|
(Unknown)
|
| 124 | જ્ઞાનગુણ સવિકલ્પ છે અને બાકી બધા ગુણો નિર્વિકલ્પ છે, તો કેવળજ્ઞાન સવિકલ્પ કહેવાય કે કેમ? |
|
(Unknown)
|
| 125 | પ્રવચનસારમાં આવે છે..શાસ્ત્રનો અભ્યાસ કરવાં છતાં ઘણા જીવોને રુચિ વહેલી થાય છે |
|
(Unknown)
|
| 126 | ગુરુદેવશ્રીનાં વચનામ્રુત(બોલ નં.૨૫૦)માં આવે છે કે "કપડાં વિના દાગીના શોભતા નથી.. |
|
(Unknown)
|
| 127 | "આત્મા સૌથી અત્યંત પ્રત્યક્ષ છે, એવો પરન પુરૂષે કરેલો નિશ્ચય પણ અત્યંત પ્રત્યક્ષ છે. |
|
(Unknown)
|
| 128 | પુજ્ય ગુરુદેવશ્રીનાં વચનામ્રુત માં આવેવ છે કે "રાગના વિકલ્પથી ખંડિત થતો હતો |
|
(Unknown)
|
| 129 | અંતરના અભ્યાસ વિષે.. |
|
(Unknown)
|
| 130 | પુજ્ય ગુરુદેવશ્રીનાં વચનામ્રુત(બોલ નં.૫૩)માં આવે છે કે 'જેને કેવળજ્ઞાનીનો વિશ્વાસ થાય |
|
(Unknown)
|
| 131 | મુનિરાજો જે જંગલમાં બેઠા છે-બધું છોડિને બેઠા છે તેમને આ શુદ્ધ સ્વરૂપનું ભાન ન થાય |
|
(Unknown)
|
| 132 | જાતિસ્મરણ વિષે.. |
|
(Unknown)
|
| 133 | પુજ્ય ગુરુદેવશ્રીએ સ્વઘરમાં જવાનું બહુ કહ્યું છે, પણ તે તરફ એક મિનિટ પણ ઉપયોગ જાય |
|
(Unknown)
|
| 134 | "ગંભીર તારી વાણીમાં... જે હદય તારું જાણતા,તે ભાવ તારો ખેંચતા" તે સંબંધી.. |
|
(Unknown)
|
| 135 | આત્મામાં કેવળજ્ઞાન સત્તારૂપે છે અને આત્મામાં કેવળજ્ઞાન શક્તિરૂપે છે. |
|
(Unknown)
|
| 136 | શ્રીમદજીમાં આવે છે કે "ચોથા ગુણસ્થાન પહેલા ઉપદેશપણું હોવુ ન જોઇએ" |
|
(Unknown)
|
| 137 | પુજ્ય ગુરુદેવશ્રીનાં વચનામ્રુત (બોલ નં ૭૬) માં આવે છે કે 'જ્ઞાનીનું આંતરિક જીવન સમજવા અંતરની પાત્રતા જોઇએ;' |
|
(Unknown)
|
| 138 | પુજ્ય ગુરુદેવશ્રીનાં વચનામ્રુત (બોલ નં ૫૩) માં આવે છે "પુરુષાર્થ હીન થઇને દ્રવ્યાનુયોગની વાતો કરે છે |
|
(Unknown)
|
| 139 | (આત્મા) સ્વભાવે શુદ્ધ છે અને રાગ યોગ્યતા પ્રમાણે થયા કરે છે? |
|
(Unknown)
|
| 140 | પુજ્ય ગુરુદેવશ્રીનાં વચનામ્રુત બોલ ૪૧ માં આવે છે કે "સમયસાર આગમોનું પણ આગમ છે.." |
|
(Unknown)
|
| 141 | છ માસ સુધી મંદ પુરૂષાર્થ સતત ચાલુ રહે તેને સન્યગ્દર્શન થાય,આ ભૂમિકા ક્યા પ્રકારની કહેવાય?' |
|
(Unknown)
|
| 142 | છ માસમાં (સમ્યગ્દર્શન) ન થાય તો તેને ઉભયાભાસી કહેવાય, |
|
(Unknown)
|
| 143 | પુજ્ય ગુરુદેવશ્રીનાં વચનામ્રુતમાં આવે છે,"સર્વજ્ઞને જેણે પોતાની પર્યાયમાં સ્થાપ્યા તેને સર્વજ્ઞ થવાનો નિર્ણય આવી ગયો." |
|
(Unknown)
|
| 144 | જે પ્રત્યક્ષ સત્ પુરુષની મહિમા લાવતા નથી અને પરોક્ષ (પુર્વે થઇ ગયેલા) |
|
(Unknown)
|
| 145 | પુજ્ય ગુરુદેવશ્રીનાં વચનામ્રુત (બોલ ન. ૨૦)માં આવે છે "ભરત ચક્રવર્તી આહારના સમયે મુનિરાજના આગમનની પ્રતિક્ષા |
|
(Unknown)
|
| 146 | પુજ્ય ગુરુદેવશ્રીનાં પ્રવચનમાં આવે છે કે "બ્રહ્મદત્ત અને સુભૌમ ચક્રવર્તી હોવા છતાં તે વર્તમાનમાં નારકી જ છે |
|
(Unknown)
|
| 147 | પુજ્ય ગુરુદેવશ્રીનાં વચનામ્રુત(બોલ નં ૭૦)માં આવે છે કે "જ્ઞાની અને અજ્ઞાનીનાં વચનો ઉપરટપકે જોતાં સરખા લાગે |
|
(Unknown)
|
| 148 | આત્મસ્વરૂપને સમજવા માટે ઘણી વાત પુજ્ય ગુરુદેવશ્રીએ આપણી સમક્ષ મુકી છે. બહિર્લક્ષી જ્ઞાનમાં તો ઘણી વાત સમજાઇ જાય છે |
|
(Unknown)
|
| 149 | આચાર્ય ભગવાન અનેક પડખેથી સ્વભાવનો મહિમા કરે છે. આપણે તે સાંભળીએ, વાંચીએ છીએ |
|
(Unknown)
|
| 150 | આત્મસ્વરૂપનો મહિમા સમજવા માટે આપે જ્ઞાન અને વૈરાગ્ય બે ભેગા લીધા પણ તેમાં દેવ-ગુરુ-શાસ્ત્ર પ્રત્યેની ભક્તિનું કાંઇ સ્થાન ખરું? |
|
(Unknown)
|
| 151 | (જીવ) બહારનું કાર્ય કરવાનો પુરુષાર્થ ઘણો કરે છે. તેમાં તેનું ધાર્યુ કાંઇ થતું નથી. |
|
(Unknown)
|
| 152 | પુરુષાર્થ માત્ર સ્વભાવ સન્મુખનો કરવો કે પુરુષાર્થમાં મોહને ટાળવાની પણ અમારી ભાગે જવાબદારી ખરી? |
|
(Unknown)
|
| 153 | સ્વભાવને કઇ રીતે ઓળખવો |
|
(Unknown)
|
| 154 | જીવ એકલો પોતે પોતાના પુરુષાર્થથી કામ કરે તેમ લઇએ તો પછી |
|
(Unknown)
|
| 155 | બધી જવાબદારી જીવની છે. પોતે બધું કરવાનું છે. એ વાત સ્વીકારી લીધી છે |
|
(Unknown)
|
| 156 | પુજ્ય ગુરુદેવશ્રીએ સમજણ કરાવી પણ રુચિ-લિનતા કરવામાં ગુરુદેવની મદદ.. |
|
(Unknown)
|
| 157 | વિકલ્પ આવે તે વખતે આવી રીતે કરવાની વાત છે. અમે તો સામાન્ય બુદ્ધિના છીએ |
|
(Unknown)
|
| 158 | વિકલ્પની ભૂમિકા વખતે વચ્ચે જે પ્રમાણમાં થોડું ઘણું ભાવભાસન જેવું થાય |
|
(Unknown)
|
| 159 | ભાવભાસનમાં શું થતું હશે? |
|
(Unknown)
|
| 160 | ભાવભાસનની પરિણતિને જ્ઞાનીની સવિકલ્પદશાની પરિણતિ સાથે સરખાવી શકાય? |
|
(Unknown)
|
| 161 | જ્ઞાનીના નિર્વિકલ્પદશા તથા સવિકલ્પ પરિણતિ બન્નેમાં શું ફેર છે? |
|
(Unknown)
|
| 162 | ચોથા ગુણસ્થાનવાળાના નિર્વિકલ્પ વેદન અને પાંચમાવાળાના સવિકલ્પ આનંદના વેદનમાં શું ફેર? |
|
(Unknown)
|
| 163 | 'હું ચૈતન્ય છું' અને અન્ય નથી તેમ નક્કી કરવા છતાં કાર્ય કેમ થતું નથી? |
|
(Unknown)
|
| 164 | શ્રદ્ધાનું બળ આપવું જોઇએ, 'હુ જ્ઞાયક જ છું' એવું જોર આપ્વું જોઇએ? |
|
(Unknown)
|
| 165 | નિર્વિકલ્પતા સહજ છે તે ખબર પડે છે, પણ વિકલ્પ સહજ છે તે ખબર પડતી નથી? |
|
(Unknown)
|
| 166 | પ્રમાણ જ્ઞાન કામનું છે...? |
|
(Unknown)
|
| 167 | સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવા માટે 'બધું ક્ષણિક છે' અથવા 'આત્માના સ્વભાવનો મહિમા લાવવો,' |
|
(Unknown)
|
| 168 | (ગુરુદેવશ્રીનાં વચનામ્રુત બોલ નં.૨માં આવે છે) 'જિનવર તે જીવ છે અને જીવ છે તે જિનવર છે |
|
(Unknown)
|
| 169 | (ગુરુદેવશ્રીનાં વચનામ્રુત બોલ નં.૮માં આવે છે) 'નિમિત્તની અપેક્ષા લેવામાં આવે તો બંધ-મોક્ષ બે પડખાં પડે છે |
|
(Unknown)
|
| 170 | ગુરુદેવશ્રીનાં વચનામ્રુત બોલ નં.૯માં આવે છે "ચામડાં ઉતારીને..ગુરુનો ઉપકાર ઓળવે તે અનંત સંસારી છે? |
|
(Unknown)
|
| 171 | 'આત્મા, તેના એકરૂપ સ્વરૂપને દેષ્ટિમાં લઇ તેને એક્ને ધ્યાવી' |
|
(Unknown)
|
| 172 | સમવસરણમાં જે અનેક પ્રાણીઓ હોય છે, તે જ્ઞાન પ્રાપ્ત કરે છે |
|
(Unknown)
|
| 173 | કોઇ યોગ્યતાવાળો જીવ હોય-આશય ગ્રહણ કરી શક્તો હોય અને તે જીવ દ્રવ્ય-ગૂણ-પર્યાયના સ્વરૂપને ન જાણે |
|
(Unknown)
|
| 174 | જે જ્ઞાનની સાથે આનંદ ન આવે તે જ્ઞાન જ નથી પણ અજ્ઞાન છે. |
|
(Unknown)
|
| 175 | એકલા વિકલ્પથી તત્વવિચાર કર્યા કરે તો તે જીવ પણ સમ્યક્ત્વ પામતો નથી. |
|
(Unknown)
|
| 176 | સ્વાધ્યાયમંદિરનાં ઉદઘાટન વિષે... |
|
(Unknown)
|
| 177 | ભેદજ્ઞાનનો અભ્યાસ કરવો તે જ રાગ ટાળવાનો સાચો ઉપાય છે તે વિષે.. |
|
(Unknown)
|
| 178 | રાગથી હું ભિન્ન છું એમ બોલવામાં તથા ભાવભાસનમાં શું અંતર રહેતું હશે? |
|
(Unknown)
|
| 179 | આપના સમાગમ પછી ઘણા ખુલાસા થયા ત્યારે ખ્યાલ આવે છે |
|
(Unknown)
|
| 180 | પુજ્ય ગુરુદેવશ્રીનાં વચનામ્રુત(બોલ નં.૮૮)માં આવે છે કે"પંચમ કાળે ભરતક્ષેત્રેને ગરીબ ઘરે જન્મ્યો છો તેમ ન જો,તું અત્યારે જ્યારે જુએ ત્યારે સિદ્ધ સમાન છો" |
|
(Unknown)
|
| 181 | આકરી પ્રતિકૂળતા વખતે તથા કોઇ મર્મચ્છેદક વચન કહે,ત્યારે દેહમાં સ્થ્તિ પરમાત્માનું ધ્યાન કરીને.. |
|
(Unknown)
|
| 182 | શ્રીમદજીમાં આવે છે 'સત્યપુરુષમાં પરમેશ્વર બુદ્ધિ થવાથી સર્વ પ્રાણીઓ પ્રત્યે દાસ્તવ આવી જાય છે |
|
(Unknown)
|
| 183 | અધમાધમ અધિકો પતિત હું..ઊગે ન આત્મ વિચાર. |
|
(Unknown)
|
| 184 | જ્ઞાન અને કષાયનું ભેદજ્ઞાન કેવી રીતે થાય? |
|
(Unknown)
|
| 185 | તત્વનો વિચારપુર્વક કરેલ નિર્ણય કે મારું સુખ મારામાં છે. હું જ્ઞાયક છું |
|
(Unknown)
|
| 186 | પુજ્ય ગુરુદેવશ્રીના વચનામ્રુત ૧૫૬-૧૫૭ બોલમાં શો ફરક છે? એકલા વિકલ્પથીના તત્વવિચાર કરવાથી કાંઇ સમ્યગ્દર્શન પમાતું નથી. |
|
(Unknown)
|
| 187 | વિકલ્પાત્મક નિર્ણય કર્યા હોવા છાં અનુભવ કેમ થતો નથી? |
|
(Unknown)
|
| 188 | પુજ્ય ગુરુદેવશ્રીમા પ્રવચનમાં આવે છે જ્ઞાનીને રાગકા બંધ નહીં હોતા હૈ |
|
(Unknown)
|
| 189 | રાગની પર્યાય જણાય છે અને સાક્ષાત્ વેદનમાં આવે છે અને જે જણાતો નથી |
|
(Unknown)
|
| 190 | (પુજ્ય ગુરુદેવશ્રીનાં વચનામ્રુત બોલ નં.૨૩૬) 'જેને જેની રુચિ હોય છે તે તેની વારંવાર ભાવના ભાવે છે |
|
(Unknown)
|
| 191 | આત્મા શ્રદ્ધા અપેક્ષાએ ત્રિકાળીને વિષય કરે અને જ્ઞાન વડે ત્રિકાળીને વિષય કરે તેમાં કાંઇ અંતર? |
|
(Unknown)
|
| 192 | દ્રવ્ય-ગુણ-પ્રયાયમાં આખા બ્રહ્માંડનું તત્વ આવી જાય છે. |
|
(Unknown)
|
| 193 | કોઇ ઠેકાણે એમ આવે છે કે વિભાવ ઉપર-ઉપર તરે છે.તેનો અર્થ છે? |
|
(Unknown)
|
| 194 | દરેક દ્રવ્ય પોતાના ગુણ-પર્યારૂપે પરિણમે છે...તેમાં બે દ્રવ્ય વચ્ચેની સ્વતંત્રતાની વાત આવી અને તેથી... |
|
(Unknown)
|
| 195 | પુજ્ય ગુરુદેવશ્રીનાં વચનામ્રુત(બોલ નં.૨૫૪)માં આવે છે "સ્વભાવના લક્ષે સત્ય આવે |
|
(Unknown)
|
| 196 | કોઇ જીવોને નિર્ણયની દેઢતા હોય છે |
|
(Unknown)
|
| 197 | હું જ્ઞાયક છું એ ભાવનાં 'હું' અને 'જ્ઞાયક' બન્ને એક સાથે હોઇ શકે? |
|
(Unknown)
|
| 198 | ઘણા શાસ્ત્રોનો અભ્યાસ કરે વ્રત તપ કરે તો પણ તે સમ્યકત્વનો અધિકારી નથી |
|
(Unknown)
|
| 199 | પહેલાં જ્ઞાન જુદું પડતું ન હતું, રાગ ને જ્ઞાન બધું ભેળસેળપણે ખ્યાલમાં આવતું હતું. |
|
(Unknown)
|
| 200 | તત્વ સમજવાના વિચારમાં જે (૧) શુભભાવ સહજ આવે છે |
|
(Unknown)
|
| 201 | પરવસ્તુને હું કરી શકું છું એમ જેણે માન્યું છે |
|
(Unknown)
|
| 202 | જિજ્ઞાસુને પણ ભક્તિનો ભાવ હોય છે? |
|
(Unknown)
|
| 203 | પુરુષાર્થમાં વેગ મળે એવોં મંત્ર આપો જેથી એમ પાર ઊતરી જઇએ. |
|
(Unknown)
|
| 204 | 'પૂર્ણાતાના લક્ષે શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત છે' |
|
(Unknown)
|
| 205 | અધ્ધરથી આત્મા સંબંધી વિકલ્પો મુમુક્ષુદશામાં આવે તેનો શો અર્થ છે? |
|
(Unknown)
|
| 206 | 'અમને આ ગુરુ સાચા મળ્યા ત્યાર પછી જિજ્ઞાસા જાગી છે' |
|
(Unknown)
|
| 207 | આલોચના અધિકારમાં સમભાવ-સમતાભાવ આવે છે |
|
(Unknown)
|
| 208 | ગુરુદેવશ્રીનાં વચનામ્રુતમાં આવે છે "પર્યાયદેષ્ટિથી સંસાર છે અને દ્રવ્યદેષ્ટિથી મોક્ષ અને વીતરાગતા છે''q |
|
(Unknown)
|
| 209 | પર્યાયને પોતાની માને છે પર્યાય તો પોતાનો જ અશં છે પછી એના માટે આટલી બધી સજા? |
|
(Unknown)
|
| 210 | દ્રવ્યદેષ્ટિ કર્યા વિના પર્યાયનો આશ્રય છુટે? |
|
(Unknown)
|
| 211 | જ્ઞાનીના બધા ભવ જ્ઞાનમય અને અજ્ઞાનીના બધા ભાવ અજ્ઞાનમય એમ કેમ? |
|
(Unknown)
|
| 212 | 'ૐ'નો અર્થ સમજાવશો? |
|
(Unknown)
|
| 213 | શ્રીમદજીના પુસ્તક પ્રકાશન વિષે વાતચીત |
|
(Unknown)
|
| 214 | પુજ્ય ગુરુદેવશ્રીનાં વચનામ્રુત બોલ અ૬૨ વિષે. |
|
(Unknown)
|
| 215 | પુજ્ય ગુરુદેવશ્રીનાં વચનામ્રુતમાં બ્ર. ચંદુભાઇ તથા મામાની |
|
(Unknown)
|
| 216 | પુજ્ય ગુરુદેવશ્રીની વાણીનો પ્રવાહ સારી રીતે બરાબર ચાલુ રહે |
|
(Unknown)
|
| 217 | સમ્યગ્દર્શનથી જ બધિ સિદ્ધિ! |
|
(Unknown)
|
| 218 | સમ્યગ્દર્શન એટલે પોતાના સ્વરૂપનું દર્શન? |
|
(Unknown)
|
| 219 | પુજ્ય ગુરુદેવશ્રીના વચનામ્રુત બોલ ૨૧૮માં આવે છે એકલા વિકલ્પથી તત્વવિચાર કર્યા |
|
(Unknown)
|
| 220 | નિયમસાર પ્રતિક્રમણ અધિકારમાં (ગાથા ૨૨માં આવે છે તેમ..) |
|
(Unknown)
|
| 221 | પુજ્ય ગુરુદેવશ્રીનાં વચનામ્રુત બોલ ૯૪માં આવે છે "શુદ્ધાત્માના અનુભવમાં મુખ્યપણે રાગ-દ્વેષના કર્તા |
|
(Unknown)
|
| 222 | શ્રીમદ્જીમાં આવે છે કે જ્યાંસુધી અસ્તિત્વ ભાસ્યું નથી, અસ્તિત્વ ભાસ્વાથી સમકિત થાય છે. |
|
(Unknown)
|
| 223 | ગુરુદેવશ્રીનાં વચનામ્રુત બોલ નં.૧૭૦માં આવે છે કે "કેવળ એક ગૂણનું પરિણમન થતું નથી |
|
(Unknown)
|
| 224 | બધા ગુણોથી જુદો દ્રવ્યસ્વભાવ કેવી રીતે ગ્રહણ કરવો? |
|
(Unknown)
|
| 225 | પર્યાયનો આશ્રય દ્રવ્ય છે એમ ન માનીને પર્યાયને સ્વતંત્ર માનવાથી શો દોષ આવે?q |
|
(Unknown)
|
| 226 | પુજ્ય ગુરુદેવશ્રીનાં વચનામ્રુત બોલ નં.૨૧૩માં આવે છે કે આત્મા પોતાના ષટ્કારકરૂપે છે |
|
(Unknown)
|
| 227 | જ્ઞાનીને અવિધા-રાગાદિ કાંઇ નુકશાન કરી શકતા નથી |
|
(Unknown)
|
| 228 | પુજ્ય ગુરુદેવશ્રીનાં વચનામ્રુત(બોલ નં.૨)માં "સમ્યગ્દેષ્ટિ બધા જીવોને જિનવર જાણે છે |
|
(Unknown)
|
| 229 | જ્ઞાયકનું યથાર્ય ઓળખીને અથવા નિર્ણય કરી |
|
(Unknown)
|
| 230 | 'હું અખંડ જ્ઞાયકમુર્તિ છું' એવો સાચો નિર્ણય કરીને |
|
(Unknown)
|
| 231 | જ્ઞાયકનું ગ્રહણ કર્યુ હોય તેની બાહ્ય પ્રવુતિમાં કાંઇ ફરક દેખાય કે નહી? |
|
(Unknown)
|
| 232 | આવો ઉપદેશ સાંભળી વ્રુતિમાં મજબૂતાઇ કેમ આવતી નથી |
|
(Unknown)
|
| 233 | શું જ્ઞાનીનો કોઇ પ્ણ દોષ દેખાય તો તેના પ્રત્યેનો તે અવિનય ગણાય? |
|
(Unknown)
|
| 234 | પુજ્ય ગુરુદેવશ્રીનો માર્ગ સારી રીતે ચાલુ રહે માટે શું કરવું? |
|
(Unknown)
|
| 235 | સત્સંગ-વૈરાગ્ય વગેરે સાધક કેવી રીતે? ને બાધક કેવી રીતે? |
|
(Unknown)
|
| 236 | જ્ઞાનીને શ્રદ્ધામાં વિકારનો નિષેધ છે,તેમ વિકલ્પમાં પણ નિષેધ આવે ખરો? |
|
(Unknown)
|
| 237 | વચનામ્રુતમાં આવે છે કે"સન્યગ્દેષ્ટિને રાગ હોય છે પણ તેનો રસ નીતરી ગયો છે" |
|
(Unknown)
|
| 238 | આત્મા સુખ ભર્યુ છે તેનો નિર્ણય કરવાની રીત શી? |
|
(Unknown)
|
| 239 | જ્ઞાનનો સ્વભાવ અનંતો છે એ તો અનંતા જ્ઞેયો પરથી ખ્યાલમાં આવે છે... |
|
(Unknown)
|
| 240 | સમયસારની પ્રથમ ગાથામાં શ્રી ગુરુ "અનંતા સિદ્ધોને પોતાના આત્મામાં તથા શ્રોતાના આત્મામાં સ્થાપના કરે છે" |
|
(Unknown)
|
| 241 | અંતરમાં મનોમંથન કરી વ્યવસ્થિત નિર્ણય કરવામાં શું શું |
|
(Unknown)
|
| 242 | શુભચંદ્રાચાર્ય જ્ઞાનાર્ણવમેં કહતે હૈ 'જહા અમ્રુત તો વિષેક લિએ હો |
|
(Unknown)
|
| 243 | પુજ્ય ગુરુદેવશ્રીનાં વચનામ્રુતમાં આવે છે "અકુળતાનું વેદન છે તે અવગુણનું વેદન છે' |
|
(Unknown)
|
| 244 | પુજ્ય ગુરુદેવશ્રીનાં વચનામ્રુતમાં આવે છે "શાસ્ત્ર તો ભાના કાગળ છે તેને ઊકેલતા શીખવું જોઇએ.." |
|
(Unknown)
|
| 245 | આ જીવને પર્યાયની ઓળખ છે અને પોતાના સ્વભાવની ઓળખાણ નથી. |
|
(Unknown)
|
| 246 | ઉપદેશમાં એમ આવે છે કે પોતાના નાના અવગુણને પ્ણ પર્વત જેવા દેખવા અને બીજાના નાના ગુણને મોટા કરીને જોવા. |
|
(Unknown)
|
| 247 | પરમાગમસારમાં "જ્ઞાનમાં વિભાવરૂપ પરિણમન નથી" |
|
(Unknown)
|
| 248 | પુજ્ય ગુરુદેવશ્રી ફરમાવતા કે 'જેનાથી લાભ માને તેને પોતાનું માન્યા વિના રહે નહી' |
|
(Unknown)
|
| 249 | ભક્તિ અને ભેદજ્ઞાનને મેળ છે? |
|
(Unknown)
|
| 250 | અજ્ઞાનીને પહેલાં ભેદરૂપ ખ્યાલ હોય કે આ વિકાર પાચળ જ્ઞાન છે |
|
(Unknown)
|
| 251 | અસ્તિત્વનું ભાવભાસન થાય કે વેદનમાં આવે? |
|
(Unknown)
|
| 252 | જિજ્ઞાસુ દશામાં પણ યથાર્થ નિર્ણય કરી શકે છે? |
|
(Unknown)
|
| 253 | સમ્યક્જ્ઞાન પ્રગટ કરવા માટે ભેદજ્ઞાનની વાત આવે છે |
|
(Unknown)
|
| 254 | પાત્ર જીવના મુખ્ય લક્ષણ સંબંધી માર્ગદર્શન આપશો? |
|
(Unknown)
|
| 255 | એક સમયની જ્ઞાનની પર્યાયને કોઇ વખત જ્ઞેય કહેવામાં આવે, |
|
(Unknown)
|
| 256 | આ ખુલાસો બહુ સરસ છે. |
|
(Unknown)
|
| 257 | પુજય ગુરુદેવશ્રીનાં પ્રથમ દર્શન આપને સંપ્રદાયમાં ક્યારે થયેલાં? |
|
(Unknown)
|
| 258 | સમયસાર અને પ્રવચનસાર.. પુજ્ય ગુરુદેવશ્રી પાસેથી બહુ સાંભળ્યું |
|
(Unknown)
|
- પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામી
- પૂજ્ય બહેનશ્રી ચંપાબેન
- માંગલિક
- સુવર્ણપુરી (સોનગઢ)
- સ્વાનુભૂતિતીર્થ સુવર્ણપુરી (સોનગઢ)
- અધ્યાત્મસાધના તીર્થ (સ્ટાર ઓફ ઇન્ડિયા)
- શ્રી જૈન સ્વાધ્યાયમંદિર
- સીમંધરસ્વામી જિનમંદિર
- શ્રી સમવસરણમંદિર
- શ્રી કુંદકુંદ પ્રવચનમંડપ
- શ્રી જિનેન્દ્ર ધર્મવૈભવ – માનસ્તંભ
- શ્રી મહાવીર-કુંદકુંદ દિગંબર જૈન પરમાગમમંદિર
- શ્રી પંચમેરૂ – નંદીશ્વર જિનાલય
- જમ્બૂદ્વીપ શાશ્વત જિનાયતન
- ધ્યાનસ્થ બાહુબલી મુનીન્દ્ર
- પ્રસારણ
- સમાધિતંત્ર અધ્યયન વર્ષ
- મહોત્સવો
- આત્મધર્મ
- મીડિયા
- અમારા વિષે
