

કળીકાળ સર્વજ્ઞદેવ શ્રી કુન્દકુન્દ આચાર્ય દેવ અને બીજા સમર્થ આચાર્ય દેવોએ રચેલા શાસ્ત્રો તથા આપણા તારણહાર પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનો અને પ્રશમમૂર્તિ ભગવતી માતાના તત્વ ચર્ચાઓનું સંકલન “લેનોવો ટેબ્લેટ” માં કરેલ છે તે જ્ઞાનપીપાશુ મુમુક્ષુઓ માટે રૂ. 7000/- માં આપવામાં આવશે.
આ ટેબલેટ લેવા ઇચ્છતા મુમુક્ષુએ રૂ 7000/- સાથે નીચે જણાવેલ PDF અરજી પત્ર (લિનોવો ટેબલેટ વિતરણ) તેમજ નિયમ પત્ર પ્રિન્ટ કરી ને સર્વે વિગત સહિત પોતાના મંડળના ટ્રસ્ટીની સહી કરાવી મંડળમાં જમા કરાવવાની રહેશે.
ટેબલેટ વિતરણના અલોટમેન્ટના નિર્ણય બાદ ટેબલેટ આપના મંડળમાં મેળવી શકાશે.
અંતમાં દરેક મંડળે સર્વ ફોર્મ સાથે સંપૂર્ણ રકમનો ડ્રાફ્ટ શ્રી સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ ને મોકલવાનો રહેશે.
વિતરણ સંબંધિત તમામ માહિતી આપને માત્ર પોતાના મંડળમાંથી પ્રાપ્ત થશે.



If you have already registered for this Mahotsav then click Login button to view the details



समय | 05:45:00 થી 06:20:00
विवरण | પૂ. બહેનશ્રીની તત્વ ચર્ચા
कार्यक्रम | પૂ. બહેનશ્રીની તત્વ ચર્ચા
समय | 08:30:00 થી 09:30:00
विवरण | પૂ. ગુરૂદેવશ્રીનું સી.ડી. પ્રવચન
कार्यक्रम | શ્રી પ્રવચનસાર ( 1979 ) પ્રવચન નં. 75, ગાથા 83
इंजील |
डाउनलोड (5.7 MB)
समय | 03:15:00 થી 04:15:00
विवरण | પૂ. ગુરૂદેવશ્રીનું સી.ડી. પ્રવચન
कार्यक्रम | શ્રીસમયસાર SS17, પ્રવચન નં. 67, ગાથા 14
इंजील |
डाउनलोड (4.82 MB)
समय | 08:00:00 થી 09:00:00
विवरण | પૂ. ગુરૂદેવશ્રીનું સી.ડી. પ્રવચન
कार्यक्रम | બહેનશ્રીના વચનામૃત ( Separately-Avallabel ) પ્રવચન નં. 33, બોલ નં. 180,182,193
इंजील |
डाउनलोड (1.48 MB)

वेत्रगी सर्वज्ञ भगवंत, श्रीमद् भागवत कुंदकुंद आचार्य आदि सर्व आचार्य, जिनमार्ग के गुप्त प्रवर्तक, परम उद्धारक, पूज्य गुरुद...

कांजीस्वामी का जन्म 1890 को भावनगर राज्य के उमराला में एक स्थानकवासी जैन के रूप में हुआ था। उन्होंने अपना जीवन एक स्थानी...
23/05/2010 को बैंगलोर से सुवर्णपुरी (सोनगढ़) तक श्री बाहुबली मुनिवर की 41 फीट ऊँची जिनबिम्ब को विराजित किया जायेगा जिसकी व...